Apna Mijaj News
તાજા સમાચાર

સુરેન્દ્રનગર જીલ્લાના સસ્તા અનાજના દુકાનદારોએ રેલી યોજી જીલ્લા ક્લેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી

સુરેન્દ્રનગર જિલ્લાની તમામ સસ્તા અનાજની દુકાનો પર હડતાળ કરવામાં આવી હતી અને સુરેન્દ્રનગર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં કમિશન વધારો સિસ્ટમમાં ફેરફાર કરવા અને પડતર પ્રશ્નનો નિવેડો લાવવાની માગણી કરવામાં આવી હતી.

….સુરેન્દ્રનગર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો કમિશન વધારો સિસ્ટમમાં ફેરફાર કરવા અને પડતર પ્રશ્નનો નિવેડો લાવવાની માગણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે હલ્લાબોલ સાથે વિરોધ પણ કરવામાં આવ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની તમામ સસ્તા અનાજની દુકાનો પર જડબેસલાક હડતાળ કરવામાં આવી હતી. જેમાં આત્મવિલોપન કરે તે પહેલા જ્વલનશીલ પદાર્થ પોલીસે જપ્ત કરી લીધો હતો. જેમાં સસ્તા અનાજના દુકાનદારોને જે હાલાકી પડે છે, તે દૂર કરવા માંગ કરાઈ હતી.કમિશન વધારો, સિસ્ટમમાં ફેરફાર કરવા અને પડતર પ્રશ્નનો નિવેડો લાવવાની માગણી કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છેકે સસ્તા અનાજના દુકાનદારો છેલ્લા ઘણા સમયથી પોતાની પડતર માંગો અંગે રજૂઆતો કરી રહ્યા છે તેમ છતાંય કોઇ જ ઉકેલ ન આવતા રેલી યોજી વિરોધ કર્યો હતો

Related posts

ભારત વિ. ન્યુઝીલેન્ડ: આ બે ખેલાડીઓને ન્યુઝીલેન્ડ સામેની બીજી T20માંથી કરવામાં આવશે બહાર! ટીમ ઈન્ડિયા માટે બન્યા છે માથાનો દુખાવો

Admin

ગૌતમ અદાણીને પછાડીને આ અબજોપતિએ લીધી જગ્યા… જાણો શું છે એલન મસ્કની હાલત

Admin

પેમેન્ટ ફર્મ પેપાલ કર્મચારીઓની છટણીના મૂડમાં, 7% એમ્પલોઇની હકાલપટ્ટી કરી ખર્ચમાં કરશે ઘટાડો

Admin

Leave a Comment

error: Content is protected !!