Apna Mijaj News

Category : આનંદોત્સવ

આનંદોત્સવ

પ્રધાનમંત્રી દરિયાદેવના ખોળે

ApnaMijaj
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઊંડા દરિયામાં સાહસિક સ્કુબા ડાઇવિંગ કરી પૌરાણિક નગરી દ્વારિકાના દર્શન કર્યા વડાપ્રધાનશ્રીએ ભગવાન શ્રીકૃષ્ણને મોરપીંછ અર્પણ કર્યું પૌરાણિક દ્વારકા નગરીના દર્શન કરી...
આનંદોત્સવ

જગત ધણીની દ્વારિકામાં આનંદોત્સવ

ApnaMijaj
વડાપ્રધાનશ્રીનો જય દ્વારકાધીશના ગગનભેદી જયઘોષ સાથે કૃષ્ણનગરી દ્વારકામાં આવકાર  દ્વારકા હેલીપેડથી જગત મંદિરના માર્ગ ઉપર હાલાર પ્રદેશની સાંસ્કૃતિક વિરાસતના થયા દર્શન    ઓખા મંડળના નાગરિકોનું...
"કર મેદાન ફતેહ"આનંદોત્સવ

ગાંધીનગરના કર્મયોગીઓ અને મુસાફરો માટે સુવિધા

ApnaMijaj
અમદાવાદ-ગાંધીનગરના કર્મયોગીઓ અને સચિવાલયમાં પોતાના કામકાજ માટે આવતા સામાન્ય નાગરિકોને  મળશે નવી ૭૦ એસ.ટી. બસ સેવાઓનો લાભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય પોઈન્ટ સેવાની ૭૦...
આનંદોત્સવ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ ફૂટબોલમાં મેદાન માર્યું

ApnaMijaj
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયોલા હોલ ખેલ મહાકુંભ 2023-24 અંડર-14 ફૂટબોલ  ટુર્નામેન્ટમાં ચેમ્પિયન્સ બની  અમદાવાદ: અપના મિજાજ ન્યૂઝ  અમદાવાદ.- ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2023-24...
આનંદોત્સવ

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાની ‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા’ યોજાઈ

ApnaMijaj
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોના હસ્તે સ્પર્ધાના વિજેતાઓને ‘બેસ્ટ સાંસ્કૃતિક સ્પીકર ઑફ ગુજરાત’ના એવોર્ડ અપાયા ◆ સંસ્કૃતિ મજબૂત હશે તો વિકસિત ભારતનું નિર્માણ...
આનંદોત્સવ

મહેસાણામાં શ્રાવણ માસની મંત્રોચ્ચારથી પૂર્ણાહુતિ

ApnaMijaj
મહેસાણાના ટીબી રોડ વિસ્તારમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિર પટાંગણમાં ઓમ નમઃ શિવાયના નાદ ગુંજી ઉઠ્યા • પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ્રસંગે સનાતની શિવભક્તો ભોળાનાથમાં લીન...
આનંદોત્સવ
ApnaMijaj
આગામી તા. ૧૦ અને ૧૧ મેના કાર્યક્રમમાં ભક્તજનો ઉમટી પડશે પાંચોટમાં મેલડી માતાજી મંદિરનો ૧૬મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાશે • બે દિવસના કાર્યક્રમમાં શોભાયાત્રા, આરતી, જ્યોત...
આનંદોત્સવ

અર્બન 20: WELCOME TO AHMEDABAD

ApnaMijaj
• અર્બન 20 સમિટ: દેશ વિદેશના મહેમાનોનું આગમન, ડેલિગેટ્સ ઓટો રિક્ષામાં અમદાવાદ ફર્યા • લો-ગાર્ડનમાં ટ્રેડિશનલ ડ્રેસ ખરીદ્યા, સિદી સૈયદની જાળીની મુલાકાત લીધી અમદાવાદ :...
આનંદોત્સવ

પક્ષીઓ અને કુંજ : જાફરાબાદ તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં યાયાવર પક્ષીઓનું આગમન

Admin
ગુજરાતમાં આવેલ અમરેલીના જાફરાબાદ તાલુકાના દરિયાઈ કાંઠા અને લુણસાપુર તળાવમાં યાયાવર પક્ષીઓ અને કુંજ પક્ષીઓ નું જાણે આગમન થયા પછી ત્યાં રહે છે અને પછી...
આનંદોત્સવ

09 જાન્યુઆરીએ વડનગર સ્પોર્ટસ સંકુલ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

ApnaMijaj
મહેસાણા જિલ્લામાં આગમી 9 જાન્યુઆરી નાં રોજ પતંગ મહોત્સવ યોજવામાં આવશે મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર ખાતે 09 જાન્યુઆરી સોમવારના રોજ સવારે 09 કલાકથી આ...
error: Content is protected !!