• શહીદ દિન નિમિત્તે શહેરમાં આવેલા વીર ભગતસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરાઈ
•આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા શહીદ દિને નિર્દોષ પંખીડાઓની ચિંતા પણ કરાઈ
•ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગગનવિહારી તરસ્યા ન રહે તે માટે લોકોને જાગૃત કરી કુંડા વિતરણ કર્યા